થાયોસાયનેટ આયન અને ફેરીક આયન વચ્ચેની પ્રક્રિયા નીચે આપેલી છે. જો $SCN^-$ આયન સંતુલન મિશ્રણમાં વધુ ઉમેરવામાં આવે તો......$SCN^-_{(aq)}$ રંગવિહિન + $Fe^{+3} _{(aq)}$ પીળો $\rightleftharpoons$ $ [Fe(SCN)]^{+2} $ ઘેરો લાલ
Medium
Download our app for free and get startedPlay store
a
$[Fe(SCN)]^{+2}$ નું નિર્માણ $SCN^-$ આયન ઉમેરવાથી વધુ થાય છે. તેથી દ્રાવણ ઘેરા લાલ રંગનું થશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........
    View Solution
  • 2
    સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો. 
    View Solution
  • 3
    જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
    View Solution
  • 4
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 5
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 6
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 7
    લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે $Fe ^{3+}$ ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.
    View Solution
  • 8
    સૂચિ $-I$ અને સૂચિ $- II$ ને યોગ્ય રીતે જોડો
    સૂચિ $I$ સૂચિ $II$
    $(a)$ બેન્ઝાલ્ડીહાઈડ $(p)$ ચલિત કલા (Mobile phase)
    $(b)$ એલ્યુમિના $(q)$ અધિશોષક
    $(c)$ એસિટોનાઇટ્રાઇલ $(r)$ અધિશોષિત
    View Solution
  • 9
    કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાનાઇડથી લાલ રંગના ભુરો અવક્ષેપ આપે છે,તો  અવક્ષેપનું સૂત્ર શું હશે?
    View Solution
  • 10
     કાર્બનિક સંયોજનોના લેસાઇન દ્રાવણ સાથે નાઇટ્રોજન માટે ધન કસોટીમાં રચાયેલ સંયોજન છે..
    View Solution