$\theta  = at + b{t^2} + c{t^3}$  મુજબ કોણીય અંતર ફરે તો તેનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
  • A$a + 2bt - 3c{t^2}$
  • B $2b - 6t$
  • C$a + 2b - 6t$
  • D  $2b + 6ct$
Easy
Download our app for free and get startedPlay store
d
(d)   Angular acceleration \(\alpha  = \frac{{{d^2}\theta }}{{d{t^2}}} = \frac{{{d^2}}}{{d{t^2}}}(at + b{t^2} + c{t^3})\)\( = 2b + 6ct\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નિયમિત $L$ લંબાઈના થાંભલાના છેડે $M$ દળની સ્ટ્રીટ લાઇટ અલગ અલગ સ્થિતિમાં લટકાવેલી છે. તો 
    View Solution
  • 2
    જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણના સ્થાનાંતર માટે નું સમીકરણ $\theta  = 2{t^3} + 0.5$ દ્વારા આપી શકાતું હોય, જ્યાં $\theta $ એ રેડિયનમાં અને $t$ એ સેકંડમાં છે. તો બે સેકંડ પછી કણનો કોણીય વેગ ......... $rad/sec$ હશે.
    View Solution
  • 3
    આપેલ આકૃતિમાં રહેલ $I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો સંબંધ કયો ખોટો થાય? ($I=$ જડત્વની ચાકમાત્રા)
    View Solution
  • 4
    $M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

     

    View Solution
  • 5
    એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    સમાન લંબાઇની બાજુ $a$ ધરાવતા ચતુષ્કોણના શિરોબિંદુ પર $m, 2m,3m$ અને $4m$ દળ ના કણ મૂકેલા છે.આ ચતુષ્કોણ $x-y$ સમતલમાં છે જ્યાં ઉદગમબિંદુ પર $m$ અને $x$-અક્ષ પર $4m$ દળ છે. ચતુષ્કોણની કોઈ બે બાજુ વચ્ચેનો ખૂણો $60^o$ હોય તો તંત્રના દ્રવ્યમાનકેન્દ્ર ના યામ શું થાય?
    View Solution
  • 7
    આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ $a,$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર $'C'$ છે, તો ઉદગમ $O$ પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
    View Solution
  • 8
    $l$ લંબાઈ, $m$ દળવાળો પાતળો સળિયો સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને ઊર્ધ્વસમતલમાં દોલન કરે છે. સળિયાનો મહત્તમ કોણીય વેગ $\omega$ છે, તો તેનું દ્રવ્યમાન-કેન્દ્ર મહત્તમ કેટલી ઊચાઈએ જશે ?
    View Solution
  • 9
    સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
    View Solution
  • 10
    દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
    View Solution