ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4$  કિગ્રા પાણીને $-6^o$ સે. ઠારતા અટકવવા માટે ........ ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવામાં આવે છે. (પાણી માટે $K_f = 1.86\,\,K\,kg\,mol^{-1}$, અને ઇથીલીન ગ્લાયકોલનો અણુુભાર $= 62\,\,g\,mol^{-1}$)
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ પાણીમાં એક મોલ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગળવામાં આવે છે. આ દ્રાવણનું પાણીની સાપેક્ષે બાષ્પદબાણ કયું છે?
    View Solution
  • 2
    $373\, K$ તાપમાને ગ્લુકોઝનુ મંદ દ્રાવણ $750\, mm\, of\, Hg$ બાષ્પદબાણ ધરાવે છે, તો દ્રાવણની મોલાલિટી ......થશે.
    View Solution
  • 3
    જલીય દ્રાવણનું અભિસરણ દબાણનું માપન કેવી રીતે થાય છે?
    View Solution
  • 4
    તાપમાનમાં વધારો સાથે આમાંથી કયા ફેરફાર થાય છે
    View Solution
  • 5
    જો $H_2SO_4$ ના $25\, mL$ દ્રાવણનુ તટસ્થીકરણ $32.63\, mL$, $0.164\, M\,NaOH$ ના દ્રાવણ વડે થતુ હોય, તો $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી કેટલી થશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય $Al_2(SO_4)_3$ ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા  $100\%$ આયાનીકરણ છે )
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને, દ્રાવ્યનો મોલ-અંશ $0.15$ અને શુદ્ધ  દ્રાવકનુ બાષ્પદબાણ $120\, torr$ છે. જો દ્રાવ્ય ધન હોય, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો થશે ?
    View Solution
  • 8
    કયું ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    જો $40\,mL $  દ્રાવણમાં $ 0.4\,g $ $NaOH$ હાજર હોય તો મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ( $NaOH$ નું આણ્વીય વજન $ = 40$)
    View Solution
  • 10
    $1\,M $ $H_3PO_4$ દ્રાવણની સપ્રમાણતા ........ $N$ થાય.
    View Solution