ટ્રાન્ઝિસ્ટરના કયા વિભાગમાં મોટા પ્રમાણમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઉત્પન્ન કરવા માટે વધુ પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોમન એમીટર એમ્પ્લિફાયર માટે, પ્રવાહ ગેઈન $50$ છે. જો એમીટર પ્રવાહ $6.6 mA $ અને જ્યારે કોમન બેઝ એમ્પ્લિફાયર એમીટર તરીકે કાર્ય કરે ત્યારે પ્રવાહ ગેઈનનું મૂલ્ય ........છે.
કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.
શુદ્ધ સેમિકંડક્ટરમાં ઇલેક્ટ્રોન અને દોલનોની સંખ્યા ઘનતા $10^{16} m ^{-3}$ છે. ગેલિયમ ઉમેરતા $n _{ h }=5 \times 10^{22} m ^{-3}$ થાય તો, $n _{ e } = ......$
અર્ધવાહક $(semiconductor)$ માં ઇલેક્ટ્રોન્સ ની મોબીલિટીને ડ્રીફ્ટ વેગ અને આપવવામાં આવેલ વિદ્યુતક્ષેત્રના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો $n-$ટાઇપ અર્ધવાહક માટે ઇલેક્ટ્રોનની ઘનતા $10^{19}\, m^{-3}$ અને તેની મોબીલિટી $1.6\, m^2/(V.s)$ હોય તો અર્ધવાહકની અવરોધકતા ..................... $\Omega m$ ની નજીક હશે.
($n-$ટાઇપ અર્ધવાહક હોવાથી હોલ્સનું પ્રદાન અવગણવામાં આવે છે.)