ટ્રાન્ઝિસ્ટરને $\beta$= $75$  સાથે કોમન બેઝ પરિપથમાં જોડેલ છે. એમીટર પ્રવાહ $5 mA $ માટે મહત્તમ કલેક્ટર વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ........$mA$ છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ લોજીક ગેટનું આઉટપુટ $1$ થવા માટે ઈનપુટ $A, B $ અને  $C$ અને કેવા હોવા જોઈએ?
    View Solution
  • 2
    નીચે દર્શાવેલ આકૃત્તિઓમાં, સોલાર સેલની લાક્ષણિાક્તા ............. દર્શાવે છે.
    View Solution
  • 3
    સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.
    View Solution
  • 4
    જો પૂર્ણ તરંગ રેકિટફાયર પરિપથ $50\;Hz$ સપ્લાય સાથે જોડાયેલ હોય, આમાંથી મેળવેલા આઉટપુટમાં તરંગોની આવૃતિ .........$ Hz$ હશે.
    View Solution
  • 5
    અર્ધતરંગ રેક્ટીફાયરમાં ફોર્મ ફેક્ટરનું મુલ્ય?
    View Solution
  • 6
    કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.
    View Solution
  • 7
    એક અંતગર્ત અર્ધવાહકમાંથી $N$- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે 
    View Solution
  • 8
    ટ્રાન્ઝિસ્ટરમાં $\alpha$ અને $\beta$ કેટલા હોય?
    View Solution
  • 9
    $N-$  પ્રકારના અર્ધવાહક માટે સાચું વિધાન કયું છે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલાં છે.

    વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.

    વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution