ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $5000$ છે. પ્રાથમિક ગૂંચળાને $20 \,V$, $50 \,Hz$ ના $ac$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. ગૌણ ગૂંચળાનું આઉટપુટ કેટલું હોય?
AIIMS 1999,AIPMT 1997, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$
$10$ આંટાની કોઈલ અને $20\;\Omega$ અવરોધ એ $30 \Omega$ અવરોધ $B, G$ સાથે શ્રેણીમાં જોંડેલ છે. $10^{-2}$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રેરણ સાથે તે સમતલ લંબ રહે તેમ તે કોઈલ મૂકેલી છે. હવે તેને $60^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવેલો વીજભાર $..............\times 10^{-5}\,C$ (કોઈલનું ક્ષેત્રફળ = $\left.10^{-2}\,m ^2\right)$
એક ગૂંચળાને $5000 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $2 \mathrm{~s}$ માં $3000 \mathrm{~T}$ કરી દેવામાં આવે તો ગુચળામાં $22 \mathrm{~V}$ નો પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ $0.02 \mathrm{~m}$ હોય તો ગુંચળામાં આંટાની સંખ્યા .......
$0.3\,cm$ ત્રિજયયાનું વતુંળાકાર લૂપ એ તે નાથી ઘણા મોટા $20\,cm$ ત્રિજ્યા ન લૂપમાં સમાંતર રહેલ છે. નાના લૂપનું કેન્દ્ર એ મોટા લૂપની અક્ષ પર જ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $15\,cm$ છે. નાના લૂપમાંથી $2\;A$ પ્રવાહ પસાર કરવામાં આવે, તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $.............\times 10^{-11} weber$