ટ્રકના ટાયરની કોણીય ઝડપ $900\, rpm$ થી $2460\, rpm$ થતાં $26$ સેકન્ડ લાગે છે. તો આ સમય દરમિયાન ટાયર દ્વારા થતાં પરિભ્રમણ કેટલા હશે? (પ્રવેગ અચળ ધારો)
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઘનગોળો ઘર્ષણ રહિત સપાટી પર રોલિંગ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થાનાંતરીત વેગ $v\ \ m/s$ થી ગતિ કરીને ઢોળાવ વાળા સમતલ પર ચઢે છે. ત્યારે $v$ કેટલું હોવું જોઈએ ?
$1200 $ પરિભ્રમણ પ્રતિ મિનિટના કોણીય વેગથી ગતિ કરતાં પૈડાંને $4\ rad s^{-2}$ ના પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો પૈડું સ્થિર થતાં પહેલાં કેટલા પરિભ્રમણ કરશે ?
$2\; kg$ દ્રવ્યમાન અને $4\; cm$ ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે $3\; rpm$ ના દરથી ભ્રમણ કરે છે. $2\pi $ ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?
$l$ લંબાઈના દળરહિત દઢ સળીયાના બન્ને છેડા પર બે દળો $m$ અને $\frac{m}{2}$ લગાવવામાં આવ્યા છે. જેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $k$ વિમોટાંક $(torsional\,\, constant)$ વાળા પાતળા તારથી આ સળીયા-દળ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રથી લટકાવવામાં આવે છે. (આકૃતિ જુઓ) વિમોટાંક $k$ ના કારણે $\theta$ જેટલા કોણીય સ્થાનાંતર માટે પુન:સ્થાપિત ટોર્ક $\tau = k\,\theta $ છે. જ્યારે સળીયાને $\theta_0$ જેટલું ભ્રમણ કરાવી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે તેની મધ્ય અવસ્થામાંથી પાસ થાય છે તે વખતે તારમાં ઉદ્ભવતું તણાવ ________ હશે
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $a$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર $O$ થી $d=\frac{a}{2}$ અંતરે $l =\frac{ a }{2}$ લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર $O$ બિંદુથી $-\frac{a}{X},$ અંતરે હોય તો $X$(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?