તરંગના પ્રસરણમાં ગૌણ તરંગ અગ્રનું મહત્તવ કોણે સમજાવ્યુ?
  • A
    ન્યુટન
  • B
    હાઇગેન્સ
  • C
    મેકસવેલ
  • D
    ફ્રેન્સલ
Easy
Download our app for free and get startedPlay store
b
(b)The idea of secondary wavelets is given by Huygen.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપાતકોણ કે જ્યાં હવાથી કાચના વક્રીભવન (વક્રીભવનાંક) માટે પરાવર્તીંત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભવન થાય છે. તે .......(વક્રીભવનાંક $n$)
    View Solution
  • 2
    માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય $1.25$ છે.પ્રકાશની તરંગલંબાઈ $5000\,\mathop A\limits^o $ હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....$\mu m$ (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ?
    View Solution
  • 3
    બે સ્લિટથી વ્યતિકરણ મેળવવામાં આવે છે. જો કેટલાક પડદાના બિંદુઓ પાસે પીળા પ્રકાશનો પથ તફાવત $3\, \lambda/2$ હોય, તો તે બિંદુ પાસે શલાકા . . . . . .
    View Solution
  • 4
    યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં ધાતુની $t$ જાડાઈની પ્લેટ મૂકવામાં આવે, તો ...
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ $S_1$ ની સામે આવે તે માટે તરંગ લંબાઈ $\lambda$ ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર $d$ કેટલું હશે?
    View Solution
  • 6
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, તરંગલંબાઈ કરતા બમણું છે, તો પ્રકાશિત શલાકાઓની મહત્તમ સંખ્યા શોધો.
    View Solution
  • 8
    યંત્રના બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમાં, બે સ્ત્રોતો વચ્ચેનું અંતર $0.1 / \pi\, mm$ છે. સ્ત્રોતથી પડદા વચ્ચેનું અંતર $25 \,cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ $5000\, Å$ છે. તો અપ્રકાશિત શલાકાની કોણીય સ્થિતિ ........$^o$ હશેહ
    View Solution
  • 9
    હાઈગેનનો સિદ્ધાંત ...........ને લાગુ પાડી શકાય.
    View Solution
  • 10
    વિર્વતનમાં $6000 Å$  તરંગલંબાઇ માટે મધ્યસ્થ શલાકાની કોણીય પહોળાઇ માપવામાં આવે છે,હવે કોણીય પહોળાઇ $30\%$ ધટાડવા માટે .......$\mathop A\limits^o $ તરંગલંબાઇ વાપરવી પડે?
    View Solution