ઉમદા વાયુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?
  • A
    તેમની આયનીકરણ શક્તિ ઘણી વધારે હોય છે.
  • B
    તેમની ઈલેક્ટ્રોન એફીનીટી લગભગ શૂન્યની છે.
  • C
    તેઓ કોઈ રાસાયણિક સંયોજનો બનાવતા નથી.
  • D
    તેઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થતું નથી.
Easy
Download our app for free and get startedPlay store
c
\(Kr\) અને \(Xe\) થોડાક રાસાયણિક સંયોજનો બનાવે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $XeF_4$ પાણી સાથે જલદ રીતે પ્રક્રિયા કરીને શું આપે છે?
    View Solution
  • 2
    ઔધોગિક રીતે બ્રોમિન ........ માંથી મેળવવામાં આવે છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી એમોનિયા વાયુ માટે સૂકવવા માટેનો સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે?
    View Solution
  • 4
    નીચેના પૈકી $pK_a$ મૂલ્યોનો સાચો વધતો કમ ક્યો છે ?
    View Solution
  • 5
    સૌ પ્રથમ ઉમદા વાયુ કોણે શોધ્યો હતો?
    View Solution
  • 6
    ખાંડની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી .... મળે છે.
    View Solution
  • 7
    સાંદ્ર ${H_2}S{O_4}$ ની $KI$ સાથેની પ્રક્રિયાથી $HI$ બનતો નથી, કારણ કે........
    View Solution
  • 8
    આહારમાં આયોડિનની ઊણપથી થતો રોગ ક્યો છે ?
    View Solution
  • 9
    વિધાન : કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.

    કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

    View Solution
  • 10
    નીચેના અણુઓમાંથી ક્યો અણુ સૌથી વધુ સંખ્યાના $P - H$ બંધ ધરાવે છે?
    View Solution