ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ $= 2$ $\times$ બાષ્પઘનતા $=$ અણુભાર
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ઓકસાઇડ ઊભયધર્મીં છે?
    View Solution
  • 2
    $NH_3$ અને $PH_3$ માં શું સામ્યતા છે ?
    View Solution
  • 3
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતા $Cl{O_2}$ અણુનુ ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................
    View Solution
  • 4
    નીચેનામાંથી આયોડિનનો ક્યો ઓક્સાઇડ સાચો સહસંયોજક છે ? 
    View Solution
  • 5
    પાયરીફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા......... છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી કોને ગરમ કરવાથી  $NO_2$ પ્રાપ્ત થાય છે .
    View Solution
  • 7
    ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :
    View Solution
  • 8
    ઉમદા વાયુઓમાં ક્રમિક ઈલેક્ટ્રોનીક કોશ ઉમેરાવાને કારણે તેમના ........ માં ઘટાડો થાય છે.
    View Solution
  • 9
    એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઇડની વધુ પડતા પાણી સાથેની પ્રક્રિયાથી ....... મળે છે.
    View Solution
  • 10
    $HCOOH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે?
    View Solution