ઉમદા વાયુઓના પરમાણુભાર નીચેનામાંથી કયા સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે?
Easy
Download our app for free and get startedPlay store
c
ઉમદા વાયુઓ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ના હોવાથી, તેમનો તુલ્યભારનો કોઈ અર્થ સરતો નથી. તેમનો પરમાણુભાર બરાબર અણુભાર હોય છે. કારણ કે ઉમદા વાયુઓ એક પરમાણુક વાયુઓ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે ઉમદા વાયુઓના પરમાણુભાર તેમની બષ્પઘનતા, કે જે સહેલાઈથી ગણી શકાય છે. તેના ઉપરથી મેળવી શકીએ છીએ.પરમાણુ દળ $= 2$ $\times$ બાષ્પઘનતા $=$ અણુભાર
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેડ $(II)$ નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ $(A)$ આપે છે .વાયુ $(A)$ ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી $(B)$ આપે છે. $(B)$ને $NO$ સાથે ગરમી આપતા તે વાદળી ઘન $(C)$માં ફેરવાય છે.ઘન $(C)$માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે? 
    View Solution
  • 2
    સલ્ફર ટ્રાયોક્સાઈડ ના ટ્રાયમર માં દરેક સલ્ફર કયા અણુ સાથે બંધ બાંધે છે .
    View Solution
  • 3
    નીચેના પૈકી કયુ સંયોજન $P-P$ બંધ ધરાવે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં રિડક્શનકર્તા પાવર સૌથી વધુ છે?
    View Solution
  • 5
    પરમોનોસલ્ફ્યુરિક એસિડ .......... તરીકે જાણીતો છે.
    View Solution
  • 6
    $XeF_2 $ માં $Xe$ નું સંકરણ કયું છે?
    View Solution
  • 7
    હેલોજનનો પરમાણુક્રમાંક વધે તેમ, હેલોજન.......
    View Solution
  • 8
    $ClO_4^{2 - },CLO_3^ - $ અને $ClO_2^ - $ આયનોમાં ક્લોરિન પરમાણુની સંકરણ સ્થિતી અનુક્રમે નીચેનામાંથી કઈ હશે?
    View Solution
  • 9
    નીચે પૈકી કયા ઉમદા વાયુઓ સૌથી ઓછા ધ્રુવીય છે?
    View Solution
  • 10
    નિષ્ક્રીય વાયુ સમૂહનો અંતિમ વાયુ કયો છે?
    View Solution