ઉંચા તાપમાને $500 \,ml$ બાષ્પાયન પાત્રમાં બે મોલ એમોનિયા રાખવામાં આવે છે તો વિઘટન પ્રક્રિયા $2NH_{3(g)} $ $\rightleftharpoons$ $ N_{2(g)} + 3H_{2(g)}$ - સંતુલને $NH_3\, 1$ મોલ બને તો $K_c$ =.......
Medium
Download our app for free and get startedPlay store
b
$2NH_{3 (g)} \rightleftharpoons  N_{2(g)} + 3H_{2(g)}$

પ્રારંભિક $2$                           $  0$                 $0$                 $ 2x - 2x$

સંતુલનેેેે  $2 - 2x$                   $x$                       $3x$                  $x = 1$

સંતુલને $\frac{1}{{1/2}}$                            $\frac{{1/2}}{{1/2}}$                         $\frac{{3 \times 1/2}}{{1/2}}$

સાંદ્રતા  $V = 500\,ml = \frac{1}{2}$

${K_C} = \frac{{[{N_2}]{{[{H_2}]}^3}}}{{{{[N{H_3}]}^2}}} = \frac{{1 \times {{(3)}^3}}}{{{{(2)}^2}}} = \frac{{27}}{4} = 6.75$

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ગ્રાફ ઉષ્માશોષક પ્રક્રિયા માટે તાપમાન $(T)$ સાથે અચળાંક $({k})$ની વિવિધતા દર્શાવે છે?
    View Solution
  • 2
    વાયુરૂપ પ્રક્રિયા  $2NO_2(g) \rightleftharpoons   N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$  અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
    View Solution
  • 3
    એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
    View Solution
  • 4
    રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ........
    View Solution
  • 5
    નીચેના માંથી તાપમાન અને દબાણની કઇ શરત માટે આણ્વીય હાઇડ્રોજનએ પરમાણ્વીય હાઇડ્રોજનમાં રૂપાંતર પામશે ?
    View Solution
  • 6
    પ્રક્રિયા $CuSO_4.5H_2O_{(s)} $ $\rightleftharpoons$ $ CuSO_4.3H_2O_{(s)} + 2H_2O_{(g)}$ માટે નીચેનામાંથી કયું એક સાચું નિરૂપણ દર્શાવે છે ?
    View Solution
  • 7
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલન મળે છે. જ્યારે તે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે તો, પ્રાણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ છે $?$

    $(1)$ $SO_2$$Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર $(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય $(3)\,SO_2$ ની સાંદ્રતા ઘટે અને $SO_2$$Cl_2$ કરતા વધે

    View Solution
  • 8
    નીચેના સંતુલન આપેલ છે. $K1 : N_2 + 3H_2 $ $\rightleftharpoons$ $ 2NH_3 ; K_2 : N_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2NO ; K_3 : H_2 + 1/2 O_2 $ $\rightleftharpoons$ $ H_2O$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક,

    $2NH_3 + 5/2O_2 $ $\rightleftharpoons$ $ 2NO + 3H_2O, K_1, K_2$ અને $K_3$ ના સંદર્ભમાં ...... થાય.

    View Solution
  • 9
    $500\,^oC$ પર પ્રતિવર્તી પ્રક્રિયા ${N_{2(g)}} + 3{H_{2(g)}}$ $\rightleftharpoons$ $2N{H_{3(g)}}$ માટે ${K_P}$નું મૂલ્ય $1.44 \times {10^{ - 5}}$ છે, જ્યારે આંશિક દબાણને વાતાવરણમાં  માપવામાં આવે છે. સાંદ્રતા સાથે ${K_c}$નું અનુરૂપ મૂલ્ય મોલ લિટર$^{-1}$માં ...... છે.
    View Solution
  • 10
    $440\,^oC$ તાપમાને બંધ નળીમાં $2$ મોલ $HI$ ને ગરમ કરતા સંતુલન પ્રાપ્ત થાય ત્યા સુધીમાં $22\%$ $HI$ નુ વિયોજન થાય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c =$ ..........
    View Solution