જેથી, પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. નિપજની ઊર્જા એ પ્રક્રિયક કરતાં ઓછી હોય છે.
પ્રતિવર્તી પ્રક્રિયા \( B \rightarrow A \) માટે સક્રીયકરણ ઊર્જા,
\(Ea\) (પ્રતિવર્તી) \(= E_a\) (પુરોગામી) \( +\Delta E = 17 + 40 = 57\,kJ\)
|
ક્રમ. |
$[A]_0$ |
$[B]_0$ |
વેગ $($મોલ $s^{-1}$) |
|
$(1)$ |
$0.50$ |
$0.50$ |
$1.6 \times {10^{ - 4}}$ |
|
$(2)$ |
$0.50$ |
$1.00$ |
$3.2 \times {10^{ - 4}}$ |
|
$(3)$ |
$1.00$ |
$1.00$ |
$3.2 \times {10^4}$ |
ઉપરોક્ત માહિતીને અનુરૂપ વેગ નિયમ શું છે?
$A$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) ઊચી હોય છે
$B$.જો પ્રક્રિયા શૂન્ય સક્રિકરણ શક્તિ ધરાવે, તો તેનો વેગ તાપમાન થી સ્વતંત્ર છે
$C$.વેગ અચળાંક નો તાપમાન પર આધાર પ્રબળ, સક્રિયકરણ શક્તિ (ઊર્જા) નીચી હોય છે
$D$.જો તાપમાન અને વેગ અયળાંક વચ્ય જો સહસંબંધ ના હોય તો પછી તેનો ઈ અર્થ થાય છે કે પ્રક્રિયા ઋણ સક્રિયકરણ શક્તિ ધરાવે છે.
[અહી આપેલ $\left.\log _{10} 2=0.3010\right]$