$1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?
અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ પર આપાત કરવામાં આવે છે. અંતિમ તીવ્રતા એ પ્રથમ તીવ્રતા કરતાં ત્રીજા ભાગની છે,તો દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ........$^o$ થાય?
$I$ અને $4 I$ તીવ્રતા ધરાવતા બે સુસંબધ્ધ એકરંગી પ્રકાશ કિરણપુંજ ને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજ ની મહતમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચ્યેનો તફાવત $x \mathrm{I}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .થશે.
$E$ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બીજા $1\, A^૦$ આંતર અણુ અંતર ધરાવતા ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે જ્યારે $\theta=60^{\circ} .$ થાય ત્યારે મહતમ તીવ્રતા થાય તો $E$ (in $eV )$ $......$
એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા $100$ લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે $30^{\circ}$ ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.