$A.$ વાયુની આંતરિક ઊર્જા ઘટશે.
$B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.
$C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.
$D.$ વાયુ ધન કાર્ય કરશે.
$E.$ વાયુ ઋણ કાર્ય કરશે.
નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.
કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$
કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.