Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?