વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માને અનુક્રમે $C_P$ અને $C_V$ વડે દર્શાવાય છે.જો $\gamma =\frac{{{C_P}}}{{{C_V}}}$ અને સાર્વત્રિક વાયુ અચળાંક $R$ હોય, તો $C_V$ કોને બરાબર થાય?
    View Solution
  • 2
    સમુદ્રની સપાટી પર રહેલા શુષ્ક હવાના દળમાં $75.5\%\, N_2$ રહેલો છે. જો કુલ વાતાવરણ દબાણ $1 \,atm$ હોય ત્યારે નાઈટ્રોજનનું આંશિક દબાણ.... $atm$ હશે.
    View Solution
  • 3
    જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
    View Solution
  • 4
    કયા તાપમાને ઑક્સિજન વાયુના અણુનો $\nu_{rms}$ એ $27 °C$ તાપમાને હાઈડ્રોજન વાયુના $\nu_{rms}$ જેટલો થશે?($MO_2 = 32 g mol^{-1}, MH_2 = 2 g mol^{-1}$)
    View Solution
  • 5
    યાદચ્છીક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુનો વેગ $500 , 600, 700,800$, $900 m / s$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 6
    એક આદર્શ દ્વિપરમાણ્વિક વાયુ માટે દબાણ $P$ અને કદ $V$ સાથે થતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરવલયકાર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતા કેટલી છે?
    View Solution
  • 7
    $27^{\circ} C$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ $(r.m.s.)$ ઝડપ $200\, ms ^{-1}$ છે. $127^{\circ} C$ તાપમાને અને $2$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ નિમ્ન ઘનતા ધરાવતા વાયુઓ $A,B,C$માટે તેમનું કદ અચળ રહે તે સ્થિતિમાં: દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખો દોરેલા છે.બિંદુ $K$ ને અનુરૂપ તાપમાન $.........\,{}^{\circ}\,C$ થશે.
    View Solution
  • 9
    $P \rightarrow V$ નો આલેખ $1$ થી $2$ ગાળા માટે છે. જ્યારે $T$ બદલાય છે. વાયુની પ્રક્રિયા માટે આ આલેખ.....
    View Solution
  • 10
    એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
    View Solution