યાદચ્છીક રીતે પસંદ કરેલા પાંચ વાયુના અણુનો વેગ $500 , 600, 700,800$, $900 m / s$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુના જુદાં જુદાં કદ માટે તાપમાન વિરુધ્ધ દબાણનો આલેખ આપેલ છે,તો તેમના કદ વચ્ચેનો સંબંધ નીચે પૈકી ક્યો છે.
    View Solution
  • 2
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 3
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 4
    વાયુના જુદાં જુદાં દબાણે $V$ વિરુધ્ધ $T $ નો આલેખ આપેલ છે.તો દબાણ માટે શું કહી શકાય?
    View Solution
  • 5
    આદર્શ વાયુ માટે અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ મુક્ત સમય $t$ નો તાપમાન $T$ સાથેનો સંબંધ દર્શાવતો ગ્રાફ નીચે પૈકી કયો છે?
    View Solution
  • 6
    $NTP$ એ $1 \;g $ હિલિયમનું તાપમાન $T_1K $ થી $T_2K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જાનું મૂલ્ય ........ હશે?
    View Solution
  • 7
    એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના $3: 2$ ગુણોત્તરમાં $27^{\circ} C$ તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.
    View Solution
  • 8
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 9
    $ {O_2} $ ની સરેરાશ ગતિઊર્જા $0.048\, eV$ હોય,તો સમાન તાપમાને $ {N_2} $ ની ગતિઊર્જા કેટલા $eV$ હશે?
    View Solution
  • 10
    $27^oC$ તાપમાને અને $30$ વાતાવરણ દબાણે ભરેલા વાયુનું વિસ્તરણ કરીને દબાણ $1$ વાતાવરણ કરવામાં આવે છે,જો કદ $10$ ગણું થાય,તો નવું તાપમાન કેટલું ....... $^oC$ થાય?
    View Solution