વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?
  • A
    તેના દળમાં વધારો 
  • B
    તેની ગતિઊર્જામાં વધારો 
  • C
    તેના દબાણમાં ઘટાડો
  • D
    બે અણુ વચ્ચેનું અંતરમાં ઘટાડો
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
b
\(KE\; \propto\) Temperature

As temperature increases \(\mathrm{KE}\) also increases

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુ માટેનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    $\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.

    તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...

    View Solution
  • 2
    એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$
    View Solution
  • 3
    $T$ તાપમાને હિલીયમના અણુની ગતિઊર્જા $E$ હોય,તો એવોગ્રેડો અંક
    View Solution
  • 4
    વાયુનું દબાણ $6 \times 10^4 N/m^{2}$ છે. એકમ કદ દીઠ પરમાણુઓની ગતિ ઊર્જા શું થશે?
    View Solution
  • 5
    સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે $\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}$ ગુણોત્તર______છે.
    View Solution
  • 6
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 7
    આદર્શવાયુનો યોગ્ય ગુણધર્મ પસંદ કરો.
    View Solution
  • 8
    અરેખીય ત્રિ પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કંપનગતિ નકારતાં અયળ કદે કેટલી થશે.
    View Solution
  • 9
    $STP$ એ સાર્વત્રિક વાયુ અચળાંક ...... $J mol^{-1} K^{-1}$ શોધો.
    View Solution
  • 10
    $30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
    View Solution