વાયુ માટેનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

$\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.

તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...

Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ જેટલું મોલર દળ ધરાવતા આક્સિજન વાયુના આણુ માટે $300\, K$ તાપમાને, સરેરશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $\left( V _{ rms }\right)$ અને સૌથી વધારે સંભવિત ઝડપ $(most probable speed)$ $\left(v_{p}\right)$ વચ્ચે.........સંબંધ હશે.
    View Solution
  • 2
    $ 24 \times {10^5}\,dyne/c{m^2} $ દબાણે $ {O_2} $ નું કદ $10 \,lit$ અને દળ $20gm$ છે,તો $rms$ ઝડપ ....... $m/sec$ થાય.
    View Solution
  • 3
    $n$ મુકતતાના અંશો ધરાવતા બહુ પરમાણ્વિક વાયુની એક અણુ દીઠ સરેરાશ ઊર્જા કેટલી હશે? ($N$ એવોગેડ્રો અંક છે)
    View Solution
  • 4
    $27^{\circ}\, C$ તાપમાને અને $1.01 \times 10^{5} \,Pa$ દબાણે રહેલા ઑકિસજન અણુ માટે સરેરાશ મુક્ત પથ $(\lambda)$ ગણો. આણ્વીય વ્યાસ $0.3\,nm$ અને વાયુ આદર્શ છે તેમ ધારો.$\left( k =1.38 \times 10^{-23}\, \,J\,K ^{-1}\right)$ ($nm$ માં)
    View Solution
  • 5
    કોઈ ચોકકસ તાપમાને પાત્રમાં ભરેલ ઓકિસજન અણુની $rms$ ઝડપ $\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}}$ મળે છે; જ્યા $v$ એ અણુની સરેરાશ ઝડપ છે. $x$ નું મૂલ્ય ........ હશે. $\left(\pi=\frac{22}{7}\right)$
    View Solution
  • 6
    એક નળાકારમાં $249 \;kPa$ દબાણે અને $27^{\circ} C$ તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. $kg / m ^{3}$ છે  $\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)$
    View Solution
  • 7
    જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,$STP$એ રહેલ $4.5\,Kg$પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ $.......m ^{3}$ હશે.
    View Solution
  • 8
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 9
    ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
    View Solution
  • 10
    બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે.

    $(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે 

    $(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે 

    $(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે

    $(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે

    View Solution