સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે $\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}$ ગુણોત્તર______છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિ એ ઋણ તાપમાન $T_A, T_B$ અને $T_C$ પર નિશ્ચિત દળના આદર્શ વાયુના સમતાપ દર્શાવે છે, તો...
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે આંતરિક ઊર્જા $(U),$ દબાણ $(P)$ અને કદ $( V )$ $U =$ $3 P V+4$ સંબંધ થી જોડાયેલા છે. આ વાયુ ...... છે.
    View Solution
  • 3
    $N_2$ વાયુના મેક્સવેલ ઝડપ વિતરણ વક્રમાં $300 \,K$ તાપમાને બે અણુ વચ્ચેના સાપેક્ષ વેગનું સરેરાશ મૂલ્ય ($m/s$ માં) કેટલું થશે?
    View Solution
  • 4
    $N$ મોલ ધરાવતા એક બહુપરમાણિવક વાયુ (f=6) ને બે મોલ ધરાવતા એક પરમાણિવક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે ટ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્ત, તો $N$________હશે.
    View Solution
  • 5
    ઓક્સિજનનાં અણુની ત્રિજ્યા $=40 \mathring A,$ તાપમાન $T =27^{\circ} C$ અને $P =1 \,atm$ છે, તો તેનો રિલેક્સેશન સમય કેટલો હશે?
    View Solution
  • 6
    $25\times10^{-3}\, m^3$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં $300\, K$ જેટલા ઓરડાના તાપમાને $1\, mol$  $O_2$ વાયુ ભરેલ છે.$O_2$ વાયુના અણુનો વ્યાસ અને $rms$ ઝડપ અનુક્રમે $0.3\, nm$ અને $200\, m/s$ છે,તો $O_2$ વાયુમાં પ્રતિ સેકંડે કેટલી અથડામણ થશે?
    View Solution
  • 7
    $27°C$ અને $13.8 Pa$ એ $1m^3$ કદના સિલિન્ડરમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા શું કેટલી છે? (બોલ્ટઝમેન અચળાંક $k = 1.38 \times 10^{-23} JK^{-1}$)
    View Solution
  • 8
    $27^{\circ} C$ તાપમાને રહેલો $14$ ગ્રામ $CO$ સાથે $47^{\circ} C$ તાપમાન ધરાવતાં $16$ ગ્રામ $O _2$ નું મીશ્રણ કરવામાં આવે છે. કંપનગતિને અવગણતાં, આ મીશ્રણનું તાપમાન .......... $^{\circ} C$ થશે.
    View Solution
  • 9
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 10
    પાત્ર $A$ માં દબાણ $P,$ કદ $V$ અને તાપમાન $T$ એ વાયુ ભરેલ છે.અને પાત્ર $B$ માં દબાણ $2 P,$ કદ $V/4$ અને તાપમાન  $2T$ એ વાયુ ભરેલ છે.બંને પાત્રમાં અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution