અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$HCl$નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.$HCl$ અણુની વાયુ અવસ્થામાં $rms$ ઝડપ $\bar v $ , દળ $\,m$ અને બોલ્ટ્ઝમેન અચળાંક $k_B$ હોય તો તેનું તાપમાન કેટલું થશે?
એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને $T$ તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા $U$ અને $\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ ના મૂલ્યો કેટલા થશે?
$10$ વાતાવરણના દબાણે અને $57^{\circ} C$ તાપમાને $28$ ગ્રામ નાઈટ્રોજન વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. છીદ્રમાંથી અનુસ્રાવ થતાં $N _2$ નું દબાણ $5$ વાતાવરણ અને તાપમાન $27^{\circ} C$ થઈ જાય તો .............. $g$ $N _2$ વાયુ બહાર નીકળી ગયો હશે.
$M$ દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના $0\,^oC$ તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?