પાત્રમાં $10$ વાતાવરણ દબાણે અને $27^oC$ તાપમાને વાયુ ભરેલ છે,અડધો વાયુ બહાર કાઢીને $87^oC $ તાપમાન કરતાં નવું દબાણ  ...... $atm$ થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સરેરાશ મુકતપથ બમણો થવાથી દબાણ કેટલુ થાય?
    View Solution
  • 2
    એક નમૂનામાં હીલીયમ અને ઑકિસજન વાયુનું મિશ્ર્ણ રહેલ છે. નમૂનામાં હીલીયમ અને ઑકિસજનના સરેરાશ વર્ગિત વર્ગ ઝડપનો ગુણોત્તર. . . . . હશે.
    View Solution
  • 3
    એક તળાવની $40\, m$ ઊંડાઈએથી $12 \,^oC$ તાપમાને $1.0\, cm^3$ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન $35 \,^oC$ છે, ત્યારે તેનું કદ કેટલું હશે ? 
    View Solution
  • 4
    એક પ્રક્રિયામાં એક પરમાણ્વિક આદર્શ વાયુના એક મોલને સમીકરણ $PV^3= $ અચળ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની ઉષ્માધારિતા કેટલી હશે?
    View Solution
  • 5
    વાયુ માટેનું સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે

    $\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.

    તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...

    View Solution
  • 6
    મેક્સવેલનુ વિતરણ વિધેય કઈ આકૃતિ દર્શાવે છે.
    View Solution
  • 7
    ધારો કે $\gamma_1$ એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને $\gamma_2$ દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર $\frac{\gamma_1}{\gamma_2}$ નું મૂલ્ય $..........$ છે.
    View Solution
  • 8
    આદર્શ વાયુના અણુંઓ માટે તેના $\frac{C _{ P }}{ C _{ v }}$ નું સાચું મૂલ્ય પસંદ કરો 

    પરમાણુંનો પ્રકાર $\frac{C _{ P }}{ C _{ v }}$
    $(A)$ એકમ પરમાણ્વિક અણું $(I)$ $\frac{7}{ 5}$
    $(B)$ દ્વિ પરમાણ્વિક દઢ અણું $(II)$ $\frac{9}{7}$

    $(C)$ દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી)

    $(III)$ $\frac{4}{3}$
    $(D)$ ત્રિ પરમાણ્વિક દઢ અણું $(IV)$ $\frac{5}{3}$

     

    View Solution
  • 9
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 10
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution