વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા શેના પરથી શોધી શકાય?
  • A
    વાયુના કુલ અણુ
  • B
    વાયુનુ દબાણ
  • C
    વાયુનું તાપમાન
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
Kenetic energy \(\propto\) Temperature
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે મોલ હીલિયમ વાયુને $n$ મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરતાં મિશ્રણ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}\, = \,\frac{3}{2}$ મળે તો $n$ મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    ઓક્સિજનનાં અણુની ત્રિજ્યા $=40 \mathring A,$ તાપમાન $T =27^{\circ} C$ અને $P =1 \,atm$ છે, તો તેનો રિલેક્સેશન સમય કેટલો હશે?
    View Solution
  • 3
    $30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
    View Solution
  • 4
    વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......
    View Solution
  • 5
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુને બંધ પાત્રમાં રાખી તેને ગરમ કરતાં તેનું તાપમાન $10\,^oC$ વધે છે.તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર  ..... $J$ હશે. $(R = 8.31\, J/mole-K)$
    View Solution
  • 6
    સમાન મોલ ધરાવતા ચાર વાયુના આલેખ આપેલા છે,તો
    View Solution
  • 7
    એક ચોક્સ એક પરમાણ્વીય $7$ મોલ આદર્શ વાયુ, અચળ દબાણે $40\,K$ તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં $.......J$ વધારે થશે.

    (આપેલ $R =8.3 JK ^{-1} mol ^{-1}$ )

    View Solution
  • 8
    હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી$ ^3$ $3 \times 10^{19}$ થી $12 \times 10^{19}$ વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે.
    View Solution
  • 9
    $300\,K$ તાપમાને, ઓકિસજન અણુઆની $rms$ ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં $\sqrt{\frac{\alpha+5}{\alpha}}$ ગણી છે. $\alpha$ નું મૂલ્ય $............$ હશે.

    ($\pi=\frac{22}{7}$ નો ઉપયોગ કરો.)

    View Solution
  • 10
    જો વાયુ ધરાવતું બંધ પાત્ર ગતિમાં હોય અને અચાનક અટકાવવામાં આવે ત્યારે વાયુના પરમાણુઓની યાદચ્છિક ગતિ .......
    View Solution