$300\,K$ તાપમાને, ઓકિસજન અણુઆની $rms$ ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં $\sqrt{\frac{\alpha+5}{\alpha}}$ ગણી છે. $\alpha$ નું મૂલ્ય $............$ હશે.

($\pi=\frac{22}{7}$ નો ઉપયોગ કરો.)

  • A$32$
  • B$28$
  • C$24$
  • D$27$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(\sqrt{\frac{3 RT }{ M }}=\sqrt{\frac{\alpha+5}{\alpha}} \sqrt{\frac{8}{\pi} \frac{ RT }{ M }}\)

\(3=\frac{\alpha+5}{\alpha} \frac{8}{\pi}\)

\(\alpha=28\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n$ મોલ હીલિયમ વાયુને $2 n$ મોલ ઓક્સિજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ નું મૂલ્ય કેટલું મળે?
    View Solution
  • 2
    ત્રણ દબાણ $P_1, P_2$ અને $P_3$ એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો $T-V$ વક્ર (જ્યાં $T$ એ તાપમાન અને $V$ એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
    View Solution
  • 3
    પાત્રમાં રહેલ $ {O_2} $ વાયુનું દબાણ બમણું અને તાપમાન ચાર ગણું કરતાં નવી ઘનતા કેટલા ગણી થાય?
    View Solution
  • 4
    એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$  થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{  P _{1}}$ કેટલું થશે?
    View Solution
  • 5
    એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . $\left( k _{ B }\right.$ એ બોલ્ટઝ્માન અચળાંક અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)
    View Solution
  • 6
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 7
    $1\, m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર $10^{-26}\, kg$ દળ ધરાવતા $10^{22}$ વાયુના અણુંઓ દર સેકંડે $10^4\,m/s$ ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે?
    View Solution
  • 8
    સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
    View Solution
  • 9
    એક નળાકારમાં રહેલ $N $ મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન $T$ છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ $n\,mole$ દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 10
    $P-V$ ડાયાગ્રામમાં ક્યો સંબંધ સાચો છે?
    View Solution