વાયુના મિશ્રણમાં સમાન દળનો હિલિયમ અને ઓક્સિજન વાયુ છે. મિશ્રણના $C_P$ અને $C_V$ નો ગુણોત્તર શું થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન  ફેરફારનો કદ $v$ સાથેનો સંબંધ $\frac{{dp}}{{dv}}=-{ap}$ સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો ${v}=0$ માટે ${p}={p}_{0}$ શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે?

    (${R}$ વાયુ અચળાંક છે)

    View Solution
  • 2
    $1.38 \mathrm{~atm}$ દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા $2.0 \times 10^{25}$ વાયુ અણુઓનું તાપમાન____________થશે. ( $\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}$ આપેલ છે)
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I :$  દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. 

    વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    એક નળાકારમાં વાયુ ભરેલો છે, તેનું તાપમાન $20\%$ વધારતા $ (k)$ તેનું કદ $10\%$ ઘટે છે. કેટલા $\%$ વાયુ બહાર વ્યય થયો હશે ? 
    View Solution
  • 5
    નીચે બે કથનો આપેલા છે.

    કથન ($I$) : વાયુના આણુઓનો સરેરશા મુક્ત પથ અણુના વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    કથન ($II$) : વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે :

    View Solution
  • 6
    આદર્શવાયુનો યોગ્ય ગુણધર્મ પસંદ કરો.
    View Solution
  • 7
    નિરપેક્ષ $T$ તાપમાને $2$ મોલ $He , 4$ મોલ ઓક્સિજન અને $1$ મોલ ઓઝોન વાયુનું મિશ્રણ બનાવેલું છે તો તેની કુલ આંતરિક ઊર્જા ........ $RT$ થશે
    View Solution
  • 8
    $V$ કદ ધરાવતા પાત્રમાં $16\, g$ ઓક્સિજન , $28\, g$ નાઇટ્રોજન અને $44\, g$ કાર્બન ડાઇઓક્સાઇડ $T$ તાપમાને ભરેલ છે. $R$ વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 9
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution
  • 10
    $4$ મોલ આદર્શ વાયુનું તાપમાન $ 0^°C $ છે.જો દબાણ અચળ રાખીને કદ બમણું કરતાં નવું તાપમાન ....... $^oC$ થાય?
    View Solution