વેગ અચળાંકનો એકમ કોના ઉપર આધાર રાખે છે ?
Easy
Download our app for free and get startedPlay store
b
પ્રક્રિયા પ્રવેગ $\frac{dx}{dt}=K{{[A]}^{x}}$ (મોલ લિટર $^{-1})^y$

$\frac{mol{{L}^{-1}}}{\sec }\,=K$ (મોલ લિટર $^{-1})^x$ (મોલ લિટર $^{-1})^y$

$K =$ (મોલ લીટર $^{-1})^{-1 ( x+ y) }$ સેકન્ડ$^{-1} $  જ્યાં, $x+y $ તે પ્રક્રિયાક્રમ દર્શાવે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટરનું એસીડીક જળ વિભાજન....... છે.
    View Solution
  • 2
    પ્રક્રિયા $X \to Y$ માં પ્રક્રિયક $X$ ની સાંદ્રતા $1.5$ ગણી વધારતા પ્રક્રિયાનો વેગ $1.837$ ગણો વધે છે. તો $X$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો.
    View Solution
  • 3
    ચોક્કસ ઉત્સેચક-ઉત્પ્રેરિત પ્રક્રિયામાં પદાર્થનું અર્ધ આયુષ્ય સમય $138\, s$  છે , પદાર્થની સાંદ્રતા માટે જરૂરી સમય  $1.28\, mg \,L^{-1}$  થી $0.04\, mg\, L^{-1}$ ....... $\sec$ શું થશે 
    View Solution
  • 4
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightarrow B$ માટે $A$ ની સક્રીયકરણ ઊર્જા $17\, kJ$ પ્રતિ મોલ છે. પ્રક્રિયાની ઉષ્મા  $40 \,kJ$ છે. તો પ્રતિવર્તીં પ્રક્રિયા $B \rightarrow  A$  માટેની સક્રીયકરણ ઊર્જા ગણો.
    View Solution
  • 5
    પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ $2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .$ છે $40 \mathrm{g}$ પ્રકીયક ને  $10\; \mathrm{g}$ પ્રકિયા થવા માટે લાગતો સમય........$s$

    [અહી આપેલ $\left.\log _{10} 2=0.3010\right]$

    View Solution
  • 6
    એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતામાં થતો વધારો નીચેના માંના ફેરફાર તરફ દોરી જશે જે શોધો:
    View Solution
  • 7
    મોલારિટી $ M$ ના સંદર્ભમાં પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમો અનુક્રમે ....... છે. 
    View Solution
  • 8
    પ્રથમક્રમની પ્રક્રિયા $A→B$  માં જો તેનો વેગઅચળાંક $k$  હોય તથા પ્રક્રિયક $ A$  ની શરૂઆતની સાંદ્રતા $0.5 M$ હોય તો તેનો અર્ધ-આયુષ્ય સમય......
    View Solution
  • 9
    શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$  મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
    View Solution
  • 10
    મનુષ્યનાં શરીરમાં $24$ કલાક પછી રેડીયોએક્ટિવ પદાર્થની $0.01 \mu $ ક્રિયાશીલતા જરૂરી છે. તે રેડીયોએક્ટિવનો અર્ધઆયુ $6 $ કલાક છે. તો રેડીયોએક્ટિવ પદાર્થનો મહત્તમ ક્રિયાશીલતા કેટલી દાખલ કરી શકાય?
    View Solution