વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100$ સેમી લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તાર સાથે $2\,V$ ની બેટરી અને $15\,\Omega$ અવરોધ જોડેલ છે,જો પોટેન્શિયોમીટર તારનો અવરોધ $5\,\Omega $ હોય તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલન ........... $V/cm$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એમીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ $R$ સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવામાં આવે છે.$R$ના એેક મુલ્ય માટે,મીટર એ $0.3\,A$ અને $0.9\,V$ વાંચે છે.$R$ના અન્ય મુલ્ય માટે, $0.25$ અને $1.0\,V$ વાંચે છે.કોષના આંતરિક અવરોધનું મુલ્ય ........ $\Omega$ હોઈ શકે.
$2\,V\ e.m.f$ ધરાવતા દરેક એકસમાન ચાર કોષોને સમાંતરમાં જોડેલા છે. જે સમાંતરમાં જોડેલા $15 \,\Omega$ ના બે અવરોધો ધરાવતા બાહ્ય પરિપથને વિધુતપ્રવાહ પહોચાડે છે. સમતુલ્ય કોષનો ટર્મિનલ વોલ્ટેજ આદર્શ વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતા તે $1.6\ V$ છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ $Y$ ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ $X$ શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. $X$ ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો $P$ અને $Q :$
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
$4\,\mu F$ ના કેપેસીટરને $400\, volts$ વડે ચાર્જ કરવામાં આવે અને તેની પ્લેટને $1\,k\Omega $ અવરોધ ધરાવતા અવરોધ વડે જોડવામાં આવેલ છે. આ અવરોધ દ્વારા કેટલા $J$ ઉષ્મા ઉત્પન્ન થશે?
થર્મોકપલ માટે થર્મો $emf\;25\,\mu V{/^o}C$ છે.$40 \,\Omega$ નો અવરોઘ ઘરાવતા અને $10^{-5} \,A$ સુઘી માપી શકે તેવો ગેલ્વેનોમીટર થર્મોકપલ સાથે જોડવામાં આવે છે.તો તે કેટલા .......... $^oC$ તાપમાન તફાવત માપી શકશે?