આકૃતિમાં બતાવેલ પરિપથમાં, જ્યારે $EB$ શાખામાં અવરોધમાંથી કોઈ પ્રવાહ પસારના થાય, ત્યારે $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાન તફાવત $...........\,V$
  • A$6$
  • B$3$
  • C$5$
  • D$4$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

As no current flows through arm \(E B\) then \(V _{ D }=0 V ; \quad V _{ E _{ D }}=0 V ; \quad V _{ B }=-4 V ; \quad V _{ A }=5 V\) So, potential difference between the points \(A\) and \(D\)

\(V_A-V_D=5\,V\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે અચળ સ્થિતિમાનના તફાવત આગળ $R$ અવરોધના તારમાં પ્રવાહ પસાર થાય તો વિ. પ્રવાહ વડે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય..ના વ્યસ્ત પ્રમાણમાં હોય.
    View Solution
  • 2
    એક તારનો અવરોધ $5$ ઓહમ છે. જો આ તારને તેની લંબાઈ $5$ ગણી થાય તેટલો ખેંચવામાં આવે તો નવો અવરોધ $..........$ થશે.
    View Solution
  • 3
    એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\, V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. તો હીટર અને બલ્બ વડે વ્યય પામતો પાવર અનુક્રમે. . . .
    View Solution
  • 4
    $t=\infty$ સમયે કળ ખુલ્લી કરતા  $1$ સેકન્ડ પછી કેપેસિટર પર વિદ્યુતભાર શોધો. 
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં, $R_3$ અવરોધમાં પ્રવાહ___________થશે.
    View Solution
  • 6
    બે સમાન લંબાઈના હીટર વાયરને પહેલા શ્નેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે.બંનેમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવેલ પરિપથના $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 8
    ભારતમાં ધર વપરાશ માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય $220\;V$ છે. $USA$ માં ધરવપરાશ વોલ્ટેજનું મૂલ્ય $110\;V$ છે. ભારતમાં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ કેટલો હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $.........\,k\Omega$ છે.
    View Solution
  • 10
    જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનના સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય તો તેમના ડિફટવેગોનો ગુણોત્તર કેટલો ?
    View Solution