વિધાન $1 :$ જ્યારે ભારે ન્યુક્લિયસ વિખંડન અને હલકાં ન્યુક્લિયસનું સંલનય થાય ત્યારે ઊર્જા મુક્ત થાય છે.

વિધાન  $2 :$ ભારે ન્યુક્લિયસ માટે $Z$ વધતાં ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વધે છે. જ્યારે હલકાં ન્યુક્લિયસમાં $Z$ વધતાં બંધન ઊર્જા ઘટે છે.

Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મોડરેટર શું કાર્ય કરવા માટે વપરાય?
    View Solution
  • 2
    નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન $A$ અને બીજાનું કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A :$ ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા ${ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne$ અને ${ }_{83}^{200} Bi$ ને $\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }$ પ્રમાણે ગોઠવવામાં આવે છે.

    કથન $B :$ ન્યુકિલયસની ત્રિજ્યા $R$ તેના દળાક $A$ સાથે $R=R_0 A^{1 / 3}$ (જ્યાં $R _0$ અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે,તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    ${}_3^7Li$ ન્યુકિલયસનું દળ એ તેના ન્યુકિલયોનના મુકત અવસ્થાના દળના સરવાળા કરતાં $0.042\; u$ જેટલું ઓછું છે. ${}_{\;3}^7Li$ ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંઘનઊર્જા ($MeV$ માં) લગભગ કેટલી હશે?
    View Solution
  • 5
    કોઈ પરમાણુમાં રહેલ ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા કેટલી હોય?
    View Solution
  • 6
    પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાય 
    View Solution
  • 7
    ${ }_7 N^{15}$ નું પરમાણ્વીય દળ $15.000108\,a.m.u$ અને ${ }_8 O ^{16}$નું $15.994915\, a.m.u$ છે. જો પ્રોટોનનું દળ $1.007825\, a.m.u$ હોય તો સખત રીતે બંધિત પ્રોટોનને દુર કરવા જરૂર પડતી ઓછામાં ઓછી ઊર્જા  ......... $MeV$.
    View Solution
  • 8
    રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $5$ વર્ષ છે,તો $15$ વર્ષ પછી વિભંજીત ભાગ કેટલો થાય?
    View Solution
  • 9
    કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
    View Solution
  • 10
    રેડિયો એકિટવ તત્ત્વ $16$ દિવસમાં $25\%$ નું વિભંજન થાય છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા ........... દિવસ હશે?
    View Solution