વિધાન : એક મોલ વાયુમાં કોઈ પણ તાપમાને અને કદે $6.02\times10^{23}$ અણું હોય
કારણ : એક મોલ વાયુ હમેશા $S.T.P.$ પરિસ્થિતીના સંદર્ભમાં લેવામાં આવે છે.
A
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે
B
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી
C
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
D
વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2016, Easy
Download our app for free and get started
c The number \(6.02\times10^{23}\) is Avogadro’s number and one mole of a substance contains Avogadro’s number of molecules.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુનું અચળ દબાણે $2$ મોલનું તાપમાન $30°C$ થી $35°C$ વધારવા $70\, Cal$ ની જરૂર પડે છે. જો આ જ તાપમાન વધારવા સમાન (અચળ) કદ માટે ...... $Cal$ ઊર્જાની જરૂર પડે ?($R = 2 cal/mol/K$)
પાત્રને બે સમાન ભાગમાં $L$ અને $R$ માં વિભાજીત કરેલ છે. $L$ ભાગમાં અણુની $rms$ ઝડપ એ $R$ ભાગમાં અણુની સરેરાશ ઝડપ જેટલી હોય,તો $L$ અને $R$ ભાગમાં અણુના દરનો ગુણોત્તર કેટલો થાય?
જ્યારે $Q$ ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ $Q / 5$ જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા $\frac{ x R }{8}$ છે. $x$ નું મૂલ્ય ...... છે. $[R =$ વાયુ નિયતાંક $]$
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.