વિધાન $I$ : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે.

વિધાન $II$ : ઉમદા વાયુઓ એક પરમાણુવીય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Statement $I$ and $II$ are FalseNoble gases have low boiling pointsNoble gases are held together by weak dispersion forces.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્લોરીન નીચેનામાંથી કોનું વિસ્થાપન કરી શકે નહિ?
    View Solution
  • 2
    $0.6\; \mathrm{g}$ યુરીયા $\left(\mathrm{NH}_{2} \mathrm{CONH}_{2}\right)$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ ($NaOH$) સાથેની માત્રાત્મક પ્રક્રિયાથી ઉત્પન્ન થતા એમોનીયા $(NH_{3} )$ નું તટસ્થીકરણ ........... વડે થઇ શકે છે.
    View Solution
  • 3
    ફોસ્ફરસના હાઇડ્રાઇડ એ.........
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં $HNO_3$ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તશે નહીં?
    View Solution
  • 5
    પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર $\pi -$ બંધો નો સરવાળો $...........$ છે.
    View Solution
  • 6
    $N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O$ અને $NO$ માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા $..........$ છે.
    View Solution
  • 7
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 8
    સડેલી માછલી જેવી વાસ વાળો રંગહીન વાયુ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 9
    નાઇટ્રોજન શાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે ?
    View Solution
  • 10
    $HNO_3$ ની $P_4O_{10}$ સાથેની પ્રક્રિયાથી .... બને છે.
    View Solution