વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
AIIMS 2011,AIIMS 2015, Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ $P$ પરથી $0.4\,kg$ દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે $8\,s$ લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા $...........J.$ $\left( g =10\,m / s ^2\right.$ લો)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુક્ત કરેલા $M $ દળના એક લાકડાનો ટુકડા $ M$ દળની એક ગોળી $v_1$ વેગ સાથે અથડાય છે અને તેને ચોંટી જાય છે. જો ટુકડામાં $h $ ઉંચાઈ જેટલો વધારો થતો હોય તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો હશે ?
એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ (સ્થાન) પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ $1.\;5 m$ હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની $5\%$ ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
એક લિફ્ટ $68\; kg$ સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા $10$ માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન $920\; kg$ અને તે $3\; \mathrm{m} / \mathrm{s}$ ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ $6000 \;\mathrm{N}$ છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... $\mathrm{W}$ પાવર મળવો જોઈએ?