વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.

કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે. 

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સત્ય છે પણ કારણ અસત્ય છે.
  • D
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
AIIMS 2011,AIIMS 2015, Easy
Download our app for free and get startedPlay store
a
During collision intermolecular space decreases and hence elastic potential energy increases and since the total energy of system has to be constant \(K.E.\) decreases for a very short period of time.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1 kg $ અને $0.4 kg$  ના પદાર્થ એકબીજા તરફ $1 m/s $ અને $0.1 m/s $ ના વેગથી ગતિ કરે છે.બંને પદાર્થ અથડાઇને ચોંટી જાય છે.તો $ 10 sec$  માં તે કેટલા ............ $m$ અંતર કાપશે?
    View Solution
  • 2
    અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.
    View Solution
  • 3
    $2\,kg$ ના નાના પદાર્થ પર $ F = 7 - 2x + 3{x^2}\,newton $ જેટલું બળ લાગતા તેમનું સ્થાનાંતર $ x = 0 $ થી $ x = 5\,m $ જેટલું થાય છે. જુલમાં થતું કાર્ય કેટલું હશે?
    View Solution
  • 4
    એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ  ......... $cm$ ઉંચાઈ સુધી જશે.
    View Solution
  • 5
    જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0. 5 $ હોય તેવા એક બોલને અમુક ઉંચાઈએ છોડતા તેના દરેક ઉછળાટનો પ્રતિશત ઊર્જા ક્ષય કેટલા........$\%$ હશે?
    View Solution
  • 6
    જો કોઈ પદાર્થના વેગમાનમાં $100\%$ વધારો કરવામાં આવે, તો ગતિઉર્જામાં થતો પ્રતિશત વધારો કેટલા  ................ $\%$ હશે?
    View Solution
  • 7
    બે $m$ દળના બ્લોક $A $ અને $B$ ને $L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર વડે જોડેલાં છે. $m$ દળ ધરાવતો $C$ બ્લોક $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાતા સ્પિંગ્રનું મહત્તમ સંકોચન કેટલું થાય?
    View Solution
  • 8
    બે અનુક્રમે $m$ અને $2\, m$ દળ વાળા પદાર્થો $A$ અને $B$  ને લીસ્સી સપાટી પર મૂકેલા છે. તેઓને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલા છે . ત્રીજો $m$ દળનો પદાર્થ $C$ ને સપાટી પર મૂકેલો છે. પદાર્થ $C$ વેગ $v_0$ થી $A$ અને $B$ ને જોડતી રેખા પર ગતિ કરીને $A$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત પછી ચોક્કસ સમય બાદ એવું જોવા મળ્યું કે $A$ અને $B$ નો તત્કાલિન વેગ સમાન છે અને સ્પ્રિંગ નું સંકોચન $x_0$ છે. તો સ્પ્રિંગ અચળાંક $k$ કેટલો થશે?
    View Solution
  • 9
    પદાર્થને ટાવર પરથી મુકત કરતાં પ્રથમ,બીજી અને ત્રીજી સેકન્ડમાં થયેલ કાર્યનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 10
    સ્પ્રિંગને બ્લોક દ્વારા કેટલી દબાવીને મૂકવાથી $P$ બિંદુ આગળ કેન્દ્રગામી બળ $mg$ મળે?
    View Solution