વિધાન: કિનારાના રોડ પર એક સ્થિતિ દરમિયાન જરૂરી કેન્દ્રત્યાગી બળ પૂરું પાડવા ઘર્ષણ બળની જરુર પડતી નથી

કારણ: કિનારીના રોડ પર ઢોળાવ ના લીધે વાહન સરક્યાં વગર રોડ ની અંદર જ રહે છે.

  • A
    વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
  • D
    વિધાન અને કારણ બંને અસત્ય છે.
AIIMS 2016, Easy
Download our app for free and get startedPlay store
c
The assertion is true for a reason that when the car is driven at optimum speed. Then the normal reaction component is enough to provide the centripetal force
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.
    View Solution
  • 2
    $500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$  તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવેલ દોરીમાં ............ $N$ તણાવ $T$ છે
    View Solution
  • 4
    એક રોકેટ ને $2\,g$ પ્રવેગ થી પૃથ્વીથી શિરોલંબ છોડવામાં આવે છે. જ્યાં $g$ એ ગુરુત્વપ્રવેગ છે. રોકેટની અંદર સમક્ષિતિજ થી $\theta $ નો ખૂણો બનાવીને એક ઢોળાવવાળા સમતલ પર $m$ દળ નો પદાર્થ મૂકેલો છે. પદાર્થ ગતિમાન ન થાય તે માટે પદાર્થ અને સમતલ વચ્ચે નો ન્યુનત્તમ ઘર્ષણાંક કેટલો થાય?
    View Solution
  • 5
    મર્યાદિત ઘર્ષણ એ
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવેલ દોરીમાં ............ $N$ તણાવ $T$ છે
    View Solution
  • 7
    એક માણસ એક રફ સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $\mu $) પર રહેલા $M$ દળના પદાર્થ ને સમક્ષિતિજ દિશામાં બળ લગાવી ખસેડી સકતો નથી જો સપાટી દ્વારા પદાર્થ પર લાગતું બળ $F$ હોય તો...
    View Solution
  • 8
    $\theta $ જેટલો ઢોળાવ કોણ ધરાવતા એક ઢળતા સમતલનો ઉપરનો અડધો ભાગ સંપૂર્ણ લીસો છે, જયારે નીચેનો અડધો ભાગ ખરબચડો છે. સમતલના ઉપરના છેડેથી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જો એક બ્લોક પાટિયાના નીચેના છેડે ફરીથી સ્થિર સ્થિતિમાં આવે, જો આ બ્લોક અને સમતલના નીચેના અડધા ભાગનો ઘર્ષણાંક શેના વડે આપવામાં આવે?
    View Solution
  • 9
    $W$ વજન વાળા પદાર્થને શિરોલંબ સપાટી પર સ્થિર રાખવા $F$ બળ લાગવું પડે તો $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    $10 \,m/sec$ ની ઝડપથી જતી બાઇક $50\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
    View Solution