વિધાન : ઊંચા તાપમાન માટે કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ નાની તરંગલંબાઈમાં બદલાય છે.
કારણ : કાળા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત તરંગલંબાઈ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય
A
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે
B
વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી
C
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
D
વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2005, Easy
Download our app for free and get started
c According to Wein’s displacement law, \(\lambda _mT = constant\) Naturally, when \(T\) increases \(\lambda _m\) decreases. \(\lambda _m\) is peak emission wavelength and \(E = \sigma T^4\) Here, \(E\) is energy being radiated per unit area per unit time.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10.0\; {KW}^{-1}$ ઉષ્મીય અવરોધ ધરાવતા $CD$ તારને સામા $AB$ તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં $A, B$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^{\circ} {C}, 100^{\circ} {C}$ અને $125^{\circ} {C}$ જળવવામાં આવેલ છે. ${CD}$ માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ $P\; watt$ હોય તો ${P}$ નું મૂલ્ય કેટલું હશે?