વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Millikan's$ ના તેલના ટીપાના પ્રયોગમાં $Q$ વિદ્યુતભારને બે પ્લેટો વચ્ચે $2400\, V$ ના વિદ્યુતસ્થીતીમાનના તફાવત હેઠળ સ્થીર રાખેલ છે બીજા અડધી ત્રિજ્યા ધરાવતા ટીપાંને સ્થીર રાખવા માટે $600\,V$ નો વિદ્યુત સ્થીતીમાનનો જરૂરી છે તો બીજા ટીપા પરનો વિદ્યુતભાર....
    View Solution
  • 2
    એક સમાંતર પ્લેટ કેપેસીટરના $A$ પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી $d$ જેટલા અંતરથી અલગ કરેલ છે. $\frac A2$ક્ષેત્રફળ અને $\frac d2$ જાડાઈ ધરાવતા બે ${K}_{1}$ અને ${K}_{2}$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$  વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
    View Solution
  • 4
    એક વાહકને જ્યારે $5\, V$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. ત્યારે $50\ \mu C$ તે નો વિદ્યુતભાર મેળવે છે. તો વાહકનું કેપેસિટન્ટ .......$\mu F$ ગણો.
    View Solution
  • 5
    બિંદુ $D$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?
    View Solution
  • 6
    ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q$ અને $-Q$ ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. તો ચોરસના કેન્દ્ર આગળ......
    View Solution
  • 7
    પ્રથમ કળ બંધ કરવામાં આવે છે,હવે કળ ખુલ્લી કરીને બંને કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક $3$ ભરતાં તંત્રની પહેલાની અને પછીની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $200 \Omega \, {m} $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય $2\, {pF}$ છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $40 \,{V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે?

    (પદાર્થની સાપેક્ષ પરમીએબિલિટી $50$ છે)

    View Solution
  • 9
    ધારોકે $C$ એ $R$ અવરોધ દ્વારા ડિસ્ચાર્જ થતા કેપેસીટરનું કેપેસીટન્સ છે ધારોકે કેપેસીટરની શરૂઆતની ઊર્જા કરતા અડધી ઊર્જા થતા લાગતો સમય $t_1$ તથા $t_2$ એ તેની પ્રારંભીક ઊર્જા કરતા ચોથા ભાગની ઊર્જા થવા માટે લાગતો સમય છે તો ગુણોત્તર $t_1/t_2$ = ….
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $O$ કેન્દ્ર અને $L$ લંબાઈ બાજુઓના નિયમીત ષષ્ટકોણના શિરોબિંદુઓ આગળ છે. બિંદુવત વિદ્યુતભારો મૂકેલા છે. $K\,\, = \,\,\frac{q}{{4\pi \,\,{ \in _0}\,\,{L^2}}}$, આપેલ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
    View Solution