વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ અવરોધ અને $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે કળ દ્વારા શ્રેણીમાં જોડેલા છે. $t = 0$ સમયે કળ બંધ છે. જો $t\, sec$ સમય પછી કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $R$ અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવત કરતાં સાત ગણો છે તો સમય $t$ કેટલો હશે?
ધારો કે બે સંધારકોનાં (કેપેસીટરના) સંયોજન $C_1$ અને $C_2$ માટે $C_2 > C_1$ છે, જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેમની સમતુલ્ય સંધારકતાં શ્રેણી જોડાણની સમતુલ્ય સંધારકતાં કરતાં $\frac{15}{4}$ ગણી છે. સંધારકોનો ગુણોત્તર $\frac{ C _{2}}{ C _{1}}$ ગણો.
$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.
$C$ જેટલો કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $200\,V$ ની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. જ્યારે આા કેપેસીટરને ઉષ્મીય રીતે ચુસ્ત કરેલ એવા બ્લોક વડે ડીસ્ચાર્જ કરેલ છે કે જેનો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા $2.5 \times 10^2 J / kg$ અને દળ $0.1\,kg$. છે. જો આા બ્લોકનું તાપમાન $0.4\,K$ જેટલું વધે તો $C$ નું મુલ્ય શોધો.