વજતથી $92\%$ ઇથાઇલ આલ્કોહોલ ધરાવતા સ્પિરિટના નમૂનામાં પાણીના મોલ-અંશ કેટલા થશે ?
  • A$0.82$
  • B$0.22$
  • C$0.18$
  • D$0.16$
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો. 

    ($CHCl_3$ નુ મોલર દળ $= 35.5\, g\, mol^{-1}$ ) 

    View Solution
  • 2
    $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછુ છે. જો $A$ નો પ્રવાહી દ્રાવણમાં મોલ-અંશ $X_A$ અને બાષ્પ અવસ્થામાં મોલ-અંશ $Y_A$ હોય, તો ..........
    View Solution
  • 3
    શેરડીની સુગરનું $5\, \%$ દ્રાવણ $($ અણુભાર $=\,342)$ એ $1\%$ પદાર્થ $X$ના દ્રાવણ સાથે આઇસોટોનિક છે. $X$ નું પરમાણ્વીય વજન કેટલું છે?
    View Solution
  • 4
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution
  • 5
    $H_2SO_4$ ના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી અનુક્રમે $1.56\, M$ અને $1.8\,m$ હોય તો દ્રાવણની ઘનતા કેટલા ............. $\mathrm{g/mL}$ થશે ?
    View Solution
  • 6
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $A_xB_y$ નો વિયોજન અંશ $(\alpha )$ એ વોન્ટ હોફ અવયવ $(i)$ સાથે ક્યો સંબંધ ધરાવે છે ?
    View Solution
  • 8
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 9
    એક પદાર્થનું દ્રાવણમાં દ્વિઅણુક સ્વરૂપે સુયોજન થાય છે. તો વોન્ટ હોફ અવયવ $i$ નુ ક્યુ મૂલ્ય શક્ય છે ?
    View Solution
  • 10
    ધન પદાર્થને પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણ ઉત્કલનબિંદુને  લાગતાં નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસદ કરો : વિધાન $- 1 : 1$  મોલલ ગ્લુકોઝ જલીય $1000 $ ગ્રામ પણીમાં $ 180 $ ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે. વિધાાન $ - 2 :1000$  ગ્રામ પાણીમાં $1 $ મોલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $1 $ મોલલ દ્રાવણ કહેવાય છે.
    View Solution