વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર $40\,cm$ છે. લેન્સનો પાવર $\left(\frac{ N }{100}\right) D$ હોય તો $N$ ........
  • A$445$
  • B$495$
  • C$486$
  • D$476$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
d
Using displacement method

\(f =\frac{ D ^{2}- d ^{2}}{4 D }\)

Here, \(D=100 cm\)

\(d =40 cm\)

\(f =\frac{100^{2}-40^{2}}{4(100)}=21 cm\)

\(P =\frac{1}{ f }=\frac{100}{21} D \quad \frac{ N }{100}=\frac{100}{21} N =476\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંયુકત માઇક્રોસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસની મોટવણી $25$ અને $6$ છે.તો સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 2
    અંતર્ગોળ અરીસામાં, જો વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, તો $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેના ગ્રાફનું સાચું સ્વરૂપ કયું થાય?
    View Solution
  • 3
    $R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
    View Solution
  • 4
    ધંધાકીય હેતુ માટે સૂર્ય-ઊર્જા ગ્રહણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 5
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 6
    એક વસ્તુને $50\, cm$ ના અંતરે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ ઢંકાઇ તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm $ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.
    View Solution
  • 7
    સમતલ અરીસા પર કિરણ આપાત થાય છે,જો અરીસાને $\theta$ ના ખૂણે ફેરવતા પરાવર્તીત કિરણનું વિચલન કેટલું થાય?
    View Solution
  • 8
    $3.5 D$ પાવરના લેન્સને $- 2.5 D $ પાવરના લેન્સના સંપર્કમાં મૂક્લો છે. તો તંત્ર .............તરીકે વર્તેં છે.
    View Solution
  • 9
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 10
    બે સમતલ અરીસા $60^\circ $ ના ખૂણે રાખેલા છે,સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે,તો કુલ વિચલન કેટલા .....$^o$ થાય?
    View Solution