$R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નાનો રેખીય પદાર્થ અંતર્ગોળ અરીસાની ઓપ્ટિકલ અક્ષ પર મૂકેલો છે. જો પદાર્થના નજીકના છેડાનું અંતર અરીસાની વક્રતા ત્રિજ્યાથી વધુ હોય ત્યારે.......
    View Solution
  • 2
    $1.54$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ $6^{\circ}$ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ $P_1$ ને $1.72$ વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ $P_2$ સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ $P_2$ નો કોણ $.............{}^{\circ}$ હશે.
    View Solution
  • 3
    સ્થાનાંતરની રીતમાં બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ......છે.
    View Solution
  • 4
    નીચેની આકૃત્તિ અનુક્રમે $10 \mathrm{~cm}$ અને $15 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે દ્વિ-બહિર્ગોળ લેન્સ $L_1$ અને $L_2$ દર્શાવે છે. $L_1$ અને $L_2$ વચ્ચેનું અંતર ........ થશે.
    View Solution
  • 5
    દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?
    View Solution
  • 6
    એક વસ્તુને પડદાથી $1.50\, m$  અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
    View Solution
  • 7
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.732$ છે,જો લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમકોણ સમાન હોય તો પ્રિઝમકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 8
    $40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
    View Solution
  • 9
    સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો મેગ્નિફિકેશન પાવર ઓબ્જેક્ટિવના કારણે મોટવણીના સંદર્ભમાં $m_0$ અને આઈપીસ ના સંદર્ભમાં મેગ્નિફિકેશન પાવર $m_E$  છે. તો......
    View Solution
  • 10
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution