Question
વૃત્તાંશ$-$આકૃતિ કયા સંજોગોમાં દોરવામાં આવે છે $?$

Answer

જયારે કોય વસ્તું કે સ્થળ કે સમય માટેની પેટામાંહીતી સંખ્યાત્મેક રીતે હોય ત્યારે તેને વિભાજીત સ્થંભ નીજગ્યાએ વૃત્તાંશ$-$ આકૃતિ દ્વારા દર્શાવવા માં આવે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ અવલોકનોનું ચતુર્થક વિચલન $3.5$ છે. જો પ્રત્યેક અવલોકનમાં $1.5$ ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય $?$
નિદર્શ આગણકોની વ્યાખ્યા આપો.
વિધેયની વ્યાખ્યા આપો.
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગસંખ્યા અંગે શું મર્યાદા છે $?$
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન 2 કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન 4 સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.
એક ફૂટબૉલ$-$સ્પર્ધામાં $64$ મેચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે.
ગોલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $3$ $8$ $24$ $14$ $13$ $2$
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
જો $f : N \rightarrow N, f(x) = 10$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
$-1, 0, 4$ અવલોકનો પરથી સરેરાશ વિયલન શોધો.