$X$ અને $Y$ ના પ્રવાહી મિશ્રણનુ બાષ્પદબાણ સમીકરણ $P = 160X_x + 50$ દ્વારા આપવામાં આવે છે. તો શુદ્ધ પ્રવાહી $X$ અને $Y$ ના બાષ્પદબાણનો ગુણોત્તર ................. થશે.
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ માં સાંદ્ર દ્રાવણમાં મુકવામાં આવે તો...
    View Solution
  • 2
    નિયમ તાપમાને શુધ્ધ પાણીનું બાષ્પદબાણ $25 $ મિમિ અને યુરયાન મંદ દ્રાવણનું બાષ્પદબાણ $24.5 $ મિમિ હોય, તો દ્રાવણની મોલાલિટી……થાય.
    View Solution
  • 3
    $HCl$ અને પાણીનું એઝિયોટ્રોપીક મિશ્રણ નીચેના પૈકી ...... $\% \,HCl$  ધરાવે છે.
    View Solution
  • 4
    $0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
    View Solution
  • 5
    બેન્ઝિન અને ટોલ્યુઇન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝિન અને ટોલ્યુઇનના આંશિક બાષ્પદબાણ અનુક્રમે $1.55\, kPa$ અને $1.85\, kPa$ હોય, તો દ્રાવણમાં બેન્ઝિન અને ટોલ્યુઇનનુ મોલપ્રમાણ .............
    View Solution
  • 6
    $2.0 \,molal\,CH_3COOH$ નુ બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે ............. સાથે સમઅભિસારી હશે.
    View Solution
  • 7
    જો સોડિયમ સલ્ફેટનું જલીય દ્રાવણમાં ધનાયન અને ઋણાયનમાં સંપૂર્ણ વિયોજન થતુ હોય $1\,kg$ પાણીમાં $0.01$ મોલ સોડિયમ સલ્ફેટ ઉમેરતા પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર જણાવો. $(K_f= 1.86\,K\,kg\, mol^{-1})$
    View Solution
  • 8
    જ્યારે $0.05\, M$ ડાઇમિથાઇલ એમાઇન $0.1\, M \,NaOH$ દ્રાવણમાં ઓગળી જાય છે, પછી ડાઇમિથાઇલ એમાઇનની વિયોજન ટકાવારી શું છે? $\left( K _{ b }\right)_{\left( CH _{3}\right)_{2} NH }=5 \times 10^{-4}$
    View Solution
  • 9
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution
  • 10
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution