તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $80$ સેમી લાંબી કાચની નળી બંને તરફથી ખુલ્લી છે. તેને પારામાં અડધી ડુબાડવામાં આવે છે, અને ઉપરનો ભાગ બંંધ કરીને પારામાંથી બહાર કાઢવામાં આવે છે. જો નળીમાં $20$ સેમી જેટલો પારો જ રહે તો નળીમાંનું દબાણ કેટલું હશે.
    View Solution
  • 2
    આદર્શ વાયુ માટે આંતરિક ઊર્જા $(U),$ દબાણ $(P)$ અને કદ $( V )$ $U =$ $3 P V+4$ સંબંધ થી જોડાયેલા છે. આ વાયુ ...... છે.
    View Solution
  • 3
    એક પ્રક્રિયામાં એક પરમાણ્વિક આદર્શ વાયુના એક મોલને સમીકરણ $PV^3= $ અચળ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની ઉષ્માધારિતા કેટલી હશે?
    View Solution
  • 4
    આણ્વિક વ્યાસ $d$ અને અંકઘનતા $n$ ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છે 
    View Solution
  • 5
    આદર્શ વાયુનું તાપમાન $200\,K$ થી $800\,K$ સુધી વધે છે. જો $200\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ $v_0$ છે. તો $800\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    સૂયક (Indicator) ડાયાગ્રામ ............છે.
    View Solution
  • 8
    નીચે મુજબ કથન આપેલ છે.

    કથન $I:$ વાયુનું તાપમાન $-73^{\circ}\,C$ છે. જ્યારે વાયુન $527^{\circ}\,C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે.

    કથન $II:$ આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 10
    પાત્રમાં $27^oC$ તાપમાને $13\, gm$ વાયુ ભરેલ છે,હવે પાત્રનું તાપમાન $52^oC$ કરતાં દબાણ અચળ રાખવા માટે,મુકત કરવો પડતો ગેસ....... $g$ ?
    View Solution