યંગના બે સ્લિટના પ્રયોગમાં .....
  • A
    માત્ર વ્યતિકરણ થાય છે.
  • B
    માત્ર વિવર્તન થાય છે.
  • C
    વિવર્તન અને વ્યતિકરણ બન્ને થાય છે.
  • D
    ઉપરનામાંથી એકપણ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
c
યંગના પ્રયોગમાં વ્યતિકરણ અને વિવર્તન બંન્ને થાય છે. પડદા પર વ્યતિકરણ અને સ્લિટ પર વિર્વતન થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પ્રકાશની તરંગલંબાઈ $ 6000 \,Å $ છે. તો પ્રકાશના તરંગોનો ત્રીજી પ્રકાશિત શલાકાથી કેન્દ્રીય શલાકા વચ્ચેનો કળા તફાવત .......
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમા સ્લિટોને પ્રકાશિત કરતા ઉદગમનો વાદળીમાંથી જાંબલી કરવામા આવે છે. શલાકાઓની પહોળાઈમાં શું ફરફાર થશે?
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ લાઈટ સાથે સ્લીટની પહોળાઈ $0.589\, m$ છે. તો તૃતીય મહત્તમ અને કેન્દ્રીય મહત્તમ વચ્ચેનું કોણીય અંતર .....$( \lambda = \,589 \,nm)$
    View Solution
  • 4
    માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
    View Solution
  • 5
    બે નિકોલની દગ અક્ષ એક બીજા સાથે $60^o $ નો ખૂણો બનાવે તેમ રાખેલા છે.તેમાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં કેટલા $\%$ પ્રકાશ બહાર......$\%$ આવે?
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $500 \;\mathrm{nm}$ તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં $15 $ શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં $\lambda$ તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $10$ શલાકા જોવા મળે તો $\lambda$ નું મૂલ્ય $\mathrm{nm}$ કેટલું હશે?
    View Solution
  • 7
    કાચના સ્લૅબ પર $57.5^{0}$ જેટલા ધ્રૂવીભૂતકોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો .......$^o$ હશે.
    View Solution
  • 8
    બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
    View Solution
  • 9
    યંગના બે સ્લિટના પ્રયોગમા જ્યારે બે પ્રકાશના તરંગો ત્રિજુ લઘુતમ રચે છે ત્યારે
    View Solution
  • 10
    વિવર્તન અને વ્યતિકરણ પ્રકાશ માટે પ્રકાશની .......
    View Solution