યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
વ્યતિકરણ ભાતમાં $ 6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે કેન્દ્રીય શલાકા મેળવવામાં આવે છે, જો $\mu\, 1.5$ ધરાવતી કાચની પ્લેટને સ્લીટ પડદા વચ્ચે મૂકવામાં આવે તો કેન્દ્રીય શલાકા $4 $ શલાકા જેટલું ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ......$\mu m$
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં કોઈ એક બિંદુએ તીવ્રતા $I$ અને પથ તફાવત $\frac{\lambda}{6}$ છે. જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. જો મહત્તમ તીવ્રતા $I _{0}$ હોય, તો $\frac{ I }{ I _{0}}=$
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો $S_1$ અને $S_2$ વચ્ચે $d$ જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર $D$ છે.(આકૃતિ જુઓ.) હવે $0.1\,mm$ જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક $1.51$ અને $1.55$ ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે $S_1$ અને $S_2$ તરફ આવતા કિરણપૂંજ $\lambda = 4000 \mathring A$ ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા $.........$ સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
$P_1 $ અને $P_2$ બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. $I_0$ વાળો અધ્રુવીભૂત પ્રકાશ $P_1 $ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ $P_3 , P_1 $ અને $ P_2 $ ની વચ્ચે $P_1$ સાથે $45^o $ ના ખૂણે મૂકેલો છે. $P_2$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?