$I_0$ તીવ્રતા ધરાવતા $n$ સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો  ................
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્‍ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
    View Solution
  • 4
    $ \mu $ વક્રીભવનાંક ધરાવતી કાંચની તકતી પર કિરણ ધ્રુવીભવનકેાણે $ \phi $ આપાત કરતાં પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 5
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે $I _1$ અને $I _2$ છે. જો $I _0$ પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો $\frac{I_1+I_2}{I_0}=..........$
    View Solution
  • 6
    યંગના પ્રયોગમાં $t$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય તો તકતીની જાડાઈ $t$ કેટલી હશે?
    View Solution
  • 7
    તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ છે. $r$ વ્યાસનો વસ્તુકાચ ધરાવતા દૂરબીનની વિભેદનની હદ કેટલી છે ?
    View Solution
  • 8
    $I_0 $ તીવ્રતા ધરાવતો ધ્રુવભૂત પ્રકાશ પોલેરાઈઝીગ શીટ પર આપાત થાય છે. તો પ્રસારીત નહી થનારા પ્રકાશની તીવ્રતા ......
    View Solution
  • 9
    પ્રકાશ એ સુરેખ ગતિ કરે જ્યારે.
    View Solution
  • 10
    દ્રવ્યનો વક્રીભવનાંક એ ધ્રુવીભુત કોણના બરાબર હોય છે. તેને .....
    View Solution