યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
  • A$0.2$
  • B$0.401$
  • C$0.242$
  • D$0.165$
Easy
Download our app for free and get startedPlay store
a
શલાકાની પહોળાઈ \(\beta \,\, = \,\,\frac{{\lambda D}}{{2\,d}}\)  પરથી અહીં \(\lambda\) અને  બંનેમાં \(10\%\) જેટલો વધારો થાય છે. તેથી શલાકાની પહોળાઈ \(\beta\) બદલાશે નહીં.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5\, mm$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $0.5\, m$ છે,$5890\, A^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.
    View Solution
  • 2
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $ t$ જાડાઇ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલું અંતર ખસે?
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં $5890\,Å$ તરંગલંબાઈનો સોડિયમ પ્રકાશ વાપરવામાં આવે, તો શલાકાની કોણીય પહોળાઈ $ 0.20$ માલૂમ પડે છે. જો કોણીય પહોળાઈ $10\,\%$ જેટલી વધારવી હોય, તો તરંગલંબાઈમાં કરવો પડતો જરૂરી ફેરફાર જણાવો.
    View Solution
  • 4
    એક માઈક્રોસ્કોપનો $Numerical$ $aperture$ $0.12$ છે અને વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે.તેના $Resolution$ ની $limit$ $..........\,\mu\,m$ ની નજીક હશે.
    View Solution
  • 5
    ચાર સ્વતંત્ર તરંગો નીચેના સમીકરણોથી દર્શાવાય છે. તો ક્યા સમીકરણ વ્યતિકરણની ઘટના દર્શાવે છે?$Y_1 = a_1 \,sin\,\omega t, \,Y_2\, = a_2 \,sin\,\omega t,\, Y_3 = \,a_3\, cos\,\omega t, $ ${Y_4}\, = \,\,{a_4}\,\,\sin \,\,\,(\omega t\, + \,\,\frac{\pi }{3})$
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ તરંગલંબાઇવાળો પ્રકાશ વાપરવામાં આવે છે.પડદા પરના $P$ બિંદુએ ત્રીજી અપ્રકાશિત શલાકા રચાય છે,તો પથ તફાવત.........$microns$ ($S_1P -S_2P $)
    View Solution
  • 7
    ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________
    View Solution
  • 8
    $3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 9
    તરંગના પ્રસરણમાં ગૌણ તરંગ અગ્રનું મહત્તવ કોણે સમજાવ્યુ?
    View Solution
  • 10
    માધ્યમનો વક્રીભવનાંક ધ્રુવીભવનકોણના સ્પર્શક જેટલો હોય છે.આ વિધાન કોનું છે.
    View Solution