યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
A$0.2$
B$0.401$
C$0.242$
D$0.165$
Easy
Download our app for free and get started
a શલાકાની પહોળાઈ \(\beta \,\, = \,\,\frac{{\lambda D}}{{2\,d}}\) પરથી અહીં \(\lambda\) અને બંનેમાં \(10\%\) જેટલો વધારો થાય છે. તેથી શલાકાની પહોળાઈ \(\beta\) બદલાશે નહીં.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5\, mm$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $0.5\, m$ છે,$5890\, A^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.
એક માઈક્રોસ્કોપનો $Numerical$ $aperture$ $0.12$ છે અને વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે.તેના $Resolution$ ની $limit$ $..........\,\mu\,m$ ની નજીક હશે.
$3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?