યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $ t$ જાડાઇ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલું અંતર ખસે?
  • A$ \frac{d}{D}(\mu - 1)\;t $
  • B$ \frac{D}{d}(\mu - 1)\;t $
  • C$ \frac{d}{{(\mu - 1)D}} $
  • D$ \frac{D}{d}(\mu - 1) $
Medium
Download our app for free and get startedPlay store
b
(b) Path difference generated due to insertion of mica sheet \(\Delta x=(\mu-1) t\)

Let the shift in the fringe pattern be \(y\)

Also, path difference \(\Delta x=\frac{y d}{D}\) So, \((\mu-1) t=\frac{y d}{D}\)

\(\Longrightarrow y=\frac{(\mu-1) t D}{d}\)

Option \(B\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ  $0.2 \,mm$ છે. જો પ્રકાશની તરંગલંબાઈ એ $10\%$ જેટલી વધે છે અને સ્લીટનું અંતર $10\%$ જેટલું વધે છે. તો શલાકાની પહોળાઈ .....$mm$
    View Solution
  • 2
    આકૃતિમાં દ્વિ સ્લીટ પ્રયોગ બતાવ્યો છે. દરેક સ્લીટની પહોળાઈ $ W$ છે. એક જાડાઈનો, $\mu$ વક્રીભવનાંકવાળો પાતળો ગ્લાસનો ટુકડો સ્લીટ અને પડદાની વચ્ચે મુકવામાં આવે છે. કેન્દ્રીય બિંદુએ તીવ્રતા જાડાઈ ના વિધેય તરીકે માપવામાં આવે છે. જાડાઈ ની કઈ કિંમતે $C$ પર તીવ્રતા ન્યૂનત્તમ હશે?
    View Solution
  • 3
    $0.1\, \mu m$ પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... .
    View Solution
  • 4
    કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે. 
    View Solution
  • 5
    $2 a^{2}$ તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશને પાતળા પોલેરોઈડ પર આપાત કરવામાં આવે છે. પોલેરોઈડમાં શોષણ થતું નથી તેવું ધારીએ તો પોલેરોઈડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા શું હશે?
    View Solution
  • 6
    $E$ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બીજા $1\, A^૦$ આંતર અણુ અંતર ધરાવતા ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે જ્યારે $\theta=60^{\circ} .$ થાય ત્યારે મહતમ તીવ્રતા થાય તો $E$ (in $eV )$ $......$
    View Solution
  • 7
    બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
    View Solution
  • 8
    યંગના પ્રયોગમાં $6000\, Å $ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી $0.8\, mm$ પહોળાઈની શલાકા પડદાથી $2.5 \,m$ એ મેળવવામાં આવે છે. જો આવા પ્રયોગને $1.6$ જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો, શલાકાની પહોળાઈ.....$mm$
    View Solution
  • 9
    આ  પ્રશ્ન વિધાન$-I$ અને વિધાન$-II$ ચાર પરીણામો વિધાનો પછી ધરાવે છે. તેમાંથી બન્નેને દર્શાવતું વાક્ય પસંદ કરો.

    કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.

    વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.

    વિધાન $-2$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 10
    પોલરાઈઝર એ.......
    View Solution