યંગના પ્રયોગમાં સફેદ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટ વચ્ચેનું અંતર $b$ છે.સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $d (d>> b)$ છે. સ્લિટની બરાબર સામે ગેરહાજર તરંગલંબાઈ
IIT 1984,AIIMS 1995, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના $10 \%$ જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......$^o$ ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0 $ છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર $d=5\lambda$ છે, જયાં $\lambda$ એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે $D=10d$ અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?
    View Solution
  • 3
    સ્લિટની પહોળાઇ $ 0.2 mm$  અને પ્રકાશની તરંગલંબાઇ $ 500nm $ છે,સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $80cm $ છે,તો મધ્યસ્થ અધિકતમની પહોળાઇ કેટલા ......$mm$ થાય?
    View Solution
  • 4
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
    View Solution
  • 5
    હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?
    View Solution
  • 6
    બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ માટે ($\lambda$ $5890\, Å$) શલાકાની કોણીય પહોળાઈ $0.20^o$ છે. હવે ચડતા ક્રમમાં શલાકાની પહોળાઈ $10\%$ જેટલી વધે છે. તો તરંગલંબાઈમાં ફેરફાર . . . . .
    View Solution
  • 7
    વક્રીભવનાંક ($n = 1.5)$ ધરાવતા કાંચ પર ધ્રુવીભવન કોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં...
    View Solution
  • 8
    $I_0$ તીવ્રતા ધરાવતા $n$ સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 9
    વ્યતિકરણ માટે કેવા ઉદ્‍ગમની જરૂર પડે?
    View Solution
  • 10
    વિધાન $ -1$ : કેલ્સાઈડ સ્ફટીક દ્વારા વાદળી ભાગ આકાશમાં સ્પષ્ટ દેખાય છે. તો પરાવર્તિત પ્રકારની તીવ્રતા એ સ્ફટિકના કરવા સાથે બદલાય છે.વિધાન $ -2:$ વાતાવરણમાં કણો દ્વારા સૂર્યપ્રકાશના પ્રકીર્ણન કારણે આકાશમાંથી પ્રકાશ આવે છે.
    View Solution