યંગનો  પ્રયોગ હવા ની જગ્યા એ ગ્લિસરીનમાં કરતાં શલાકાની પહોળાઈ
AIIMS 2009, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
    View Solution
  • 2
    યંગના બે સ્લિટના પ્રયોગમાં શેમાં ઘટાડો કરીને શલાકાની પહોળાઇમાં વધારો કરી શકાય છે.
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી પડદા પર $1 \,m$ ના અંતરથી વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. અહી સ્લીટની પહોળાઈ $1\,mm $ છે. તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 4
    $\lambda$ તરંગલંબાઈ સાથે યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં તો પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે. જ્યારે બે $t_1$ અને $t_2 (t_1 > t_2)$ જાડાઈની કાચની બે પ્લેટો (વક્રીભવનાંક $\mu$ ) ને અનુક્રમે બે પ્રકાશ પુંજના માર્ગમાં મૂકવામાં આવે તો શલાકાની ભાત કેટલા અંતરે ખસેલી હશે?
    View Solution
  • 5
    બે સ્ત્રોતને $2 \lambda$ જેટલા અંતરે રાખેલ છે. એક મોટી સ્ક્રીન તેમનો જોડતી રેખાથી લંબ છે. ( $\lambda=$ પ્રકાશની તરંગલંબાઈ) સ્ક્રીન પરના મહત્તમની સંખ્યા ........
    View Solution
  • 6
    યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I:$ જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે.

    વિધાન $II:$ જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 7
    તરંગ અગ્રનો અર્થ શું થાય?
    View Solution
  • 8
    દરેક પ્લેટ $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન કરે છે. જયારે $AB$ અને $A'B'$ ને યંગના પ્રયોગની બે સ્લિટ લેવામાં આવે તો મહતમ અને ન્થૂનતમ તીવ્રતાનો ગુણોતર $ \frac {I_{\max }}{I_{\min }} $ કેટલો થાય?
    View Solution
  • 9
    એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ ${\theta _{iC}}$ અને બ્રુસટરનો આપાતકોણ ${\theta _{iB}}$ એવી રીતે છે જેથી $\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta  = 1.28$ થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે?
    View Solution
  • 10
    $ \mu $ વક્રીભવનાંક ધરાવતી કાંચની તકતી પર કિરણ ધ્રુવીભવનકેાણે $ \phi $ આપાત કરતાં પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution