યુરિયાના $100\, mL$ દ્રાવણમાં તેના $6.02 \times 10^{20}$ અણુઓ હાજર હોય, તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા ............ $M$ થશે.
AIEEE 2004, Easy
Download our app for free and get startedPlay store
b
(b)Mole of urea $ = \frac{{6.02 \times {{10}^{20}}}}{{6.02 \times {{10}^{23}}}} = {10^{ - 3}}\,moles$

Conc. of solution (in molarity)$ = \frac{{{{10}^{ - 3}}}}{{100}} \times 1000 = 0.01\,M$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થનું અણુસૂત્ર $AB_2$ અને $AB_4$ ધરાવતા બે તત્વો $ A $ અને $B$  છે. જ્યારે $1\,g $ $AB_2$ ને $20\,g$  $C_6H_6$ માં દ્રાવ્ય કરવામાં આવે તો $2.3\,K $ ઠારણ બિંદુ ઘટે છે. જ્યારે $1\,g$ $AB_4$ થી $ 1.3\,K$  ઘટે છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $ 5.1\,K $ મોલ$^{-1}$ છે. $A$ અને $B $ નો અણુભાર ગણતરી.....
    View Solution
  • 2
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 3
    પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51$  છે. $0.1 $ મોલલ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$.
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને $0.25\, M$ વિધુતઅવિભાજ્યના દ્રાવણનુ અભિસરણ દબાણ $\pi \,bar$ છે. તો આ જ તાપમાને $0.125\, M\, Ba(NO_3)_2$ ના દ્રાવણનુ અભિસરણ દબાણ કેટલુ થશે ?
    View Solution
  • 5
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 6
     $1$ મોલલ $K _{4} Fe ( CN )_{6} $ દ્રાવણમાં $0.4 .$ નું વિયોજન થાય છે.  તેનું ઉત્કલન  બિંદુ અન્ય દ્રાવણ ની સમાન હોય છે જેમાં $18.1$  વિદ્યુતઅવિભાજ્ય્ય  દ્રાવકના ટકાની ટકાવારી હોય છે.$A$ નું મોલર દળ  $.......\, u$. છે
    View Solution
  • 7
    $10$  ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
    View Solution
  • 8
    બે પ્રવાહીઓ $X$  અને $Y$ એ આદર્શ દ્રાવણ બનાવે છે. સમાન તાપમાને $300$  કે, એ  $1$ મોલ $X$ અને $3$ મોલ $Y $ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ $550$  મિમી $Hg $ સમાન તાપમાન જો $1$ મોલ $Y$  આ દ્રાવણમાં ફરીથી ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ $10 $ મિલી $ Hg $ વધે છે. $X$  અને $Y$  ના તેમની શુધ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અનુક્રમે કેટલું થાય છે ?
    View Solution
  • 9
    આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
    View Solution
  • 10
    $2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1\, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે તો દ્રાવણનુ ઠારબિંદુ ............ $^o \mathrm{C}$ થશે.
    View Solution